Actualizaciones Recientes
-
“પહેલું સુખ તે જાતે નર્યા”
જય કપોળ !
આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો.
“કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું.
આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું.
"સ્વસ્થ રહો, આનંદથી જીવો."
"સ્વાસ્થ્ય એ સાચું ધન છે."
વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092
www.nirvanaturopathy.com“પહેલું સુખ તે જાતે નર્યા” જય કપોળ ! આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો. “કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું. આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું. "સ્વસ્થ રહો, આનંદથી જીવો." "સ્વાસ્થ્ય એ સાચું ધન છે." વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092 www.nirvanaturopathy.com0 Commentarios 1 Acciones 132 Views 0 Vista previa1
Please log in to like, share and comment! -
સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે.
'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું.
. સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ.
શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)
સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે. 'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું. . સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ. શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)0 Commentarios 0 Acciones 131 Views 0 Vista previa -
Kapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9OaKapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9Oa0 Commentarios 0 Acciones 165 Views 0 Vista previa
-
જય શ્રી કૃષ્ણ...જય માતાજી.
કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન...
તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી
સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા
સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ)
કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી...
સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે...
ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે...
ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે...
તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું...
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...*
શ્રી વિનેશકુમાર મહેતા-9821110027
શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804
શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228
લિ.
પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ
ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ
સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયાજય શ્રી કૃષ્ણ...જય માતાજી. કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન... તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ) કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી... સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે... ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે... ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે... તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું... વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...* શ્રી વિનેશકુમાર મહેતા-9821110027 શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804 શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228 લિ. પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયા0 Commentarios 0 Acciones 183 Views 0 Vista previa1
-
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી."
કેવી રીતે?
તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું:
૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે:
એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ.
૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે:
ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે.
૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે:
સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે.
સ્ટેટ્સ દેખાડા માટે હોય છે.
ચારિત્ર જીવવા માટે હોય છે.મોર્નિંગ મ્યુસિંગ્સ: એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી." કેવી રીતે? તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું: ૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે: એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ. ૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે: ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે. ૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે: સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે. સ્ટેટ્સ દેખાડા માટે હોય છે. ચારિત્ર જીવવા માટે હોય છે.0 Commentarios 0 Acciones 182 Views 0 Vista previa -
શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.0 Commentarios 0 Acciones 185 Views 97 0 Vista previa
Quizás te interese…